PM Svaniidhi Scheme 2026:રેકડી-કેબિન ધારકોને મળશે 50,000 સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત અને ફાયદા
PM Svaniidhi Scheme 2026 : ભારત સરકાર દ્વારા નાના વ્યવસાયકારો અને શેરી ફેરિયાઓ (Street Vendors) ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ‘પીએમ સ્વાનીધિ યોજના 2026’ (PM Svaniidhi Scheme 2026) કાર્યરત છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ રસ્તાની આજુબાજુ નાની દુકાન, રેકડી કે કેબિન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. કોરોના કાળ બાદ … Read more